સુરતમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખી “જળાજંલિ”

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દરેક વ્યક્તિ પોતાની રીતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે દેશ માટે પ્રેમ ધરાવતા સુરતના ફૌજી ગ્રુપના યુવાનોએ શહીદ થયેલા જવાનો માટે અનોખી રીતે જ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે 40 શહીદ થયેલા સૈનિકોના નામે 40 રોપા વાવવાનો નીર્ધાર કર્યો છે. આ ગ્રુપના મેમ્બર અર્પિતનું કહેવું છે કે […]

સુરતમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખી જળાજંલિ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 23, 2019 | 3:22 PM

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દરેક વ્યક્તિ પોતાની રીતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે દેશ માટે પ્રેમ ધરાવતા સુરતના ફૌજી ગ્રુપના યુવાનોએ શહીદ થયેલા જવાનો માટે અનોખી રીતે જ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે 40 શહીદ થયેલા સૈનિકોના નામે 40 રોપા વાવવાનો નીર્ધાર કર્યો છે.

આ ગ્રુપના મેમ્બર અર્પિતનું કહેવું છે કે આમ તો દેશના લોકોની રક્ષા માટે શહીદ થયેલા જવાનોના નામ લોકોના દિલમાં કાયમ રહેશે. તેમણે દેશ માટે જે બલિદાન આપ્યું છે તે ક્યારે પણ વિસરી નહિ શકાશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પણ તેઓની યાદ હંમેશા નજર સામે ઉછેરતી જ રહે તે માટે તેમને શહીદોના નામના છોડ રોપવાનો વિચાર આવ્યો.

દરેક છોડની સાથે તેમણે દેશભક્તિના 40 સ્લોગન પણ લખ્યા છે. આ 40 છોડ તેઓ પ્રાથમિક શાળામાં,જાહેર માર્ગો પર આવેલા ટ્રાફિક સર્કલ પર મુકશે. આ છોડવાઓને રોજ પાણી અને ખાતરનું સિંચન કરીને તેઓ શહીદોને જલાંજળી અર્પણ કરશે.

[yop_poll id=1743]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">