Surat: પહેલાં કોરોના અને હવે મેટ્રો રેલની કામગીરીથી સુરત ભાગળ વિસ્તારના વેપારીઓ સામે આર્થિક સંકટ

શહેરના વિકાસ અને શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પ માટે આ મેટ્રો પ્રોજેકટ જરૂરી છે, પરંતુ આ કામગીરીથી સુરતના ભાગળ વિસ્તારના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

Surat: પહેલાં કોરોના અને હવે મેટ્રો રેલની કામગીરીથી સુરત ભાગળ વિસ્તારના વેપારીઓ સામે આર્થિક સંકટ
Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 09, 2021 | 6:07 PM

સુરતમાં હાલ મેટ્રો રેલની (Metro Rail) કામગીરી ચાલી રહી છે. શહેરના વિકાસ અને શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પ માટે આ મેટ્રો પ્રોજેકટ જરૂરી છે, એ વાતમાં પણ શંકા નથી. પરંતુ આ કામગીરીથી સુરતના ભાગળ વિસ્તારના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે સુરત મનપા કચેરી બહાર ટાવર રોડ વેપારી એસોસિયેશનના વેપારીઓ દ્વારા બેનરો સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મેટ્રો રેલની કામગીરી સામે તેમને કોઈ વિરોધ નથી. પરંતુ તેના કારણે તેમને આર્થિક સંકટ ઉભું થયું છે. કોરોનાના કારણે પહેલાંથી જ વેપારીઓના ધંધા રોજગાર પર મોટી અસર પડી હતી. રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો હતો.

મેટ્રોની કામગીરી દુકાન આગળ જ ચાલતી હોવાથી તેઓ પોતાના વાહન લઈને આવી શકતા નથી કે કોઈ ગ્રાહક આવવા તૈયાર થાય છે. ટ્રાફિકજામની પરિસ્થિતિ રહેતા વેપાર ધંધો ખાલી દુકાન ખોલવા પૂરતો જ રહ્યો છે. ત્યારે આજે વેપારીઓએ પાલિકા કચેરી પર રજુઆત કરી હતી. વેપારી એસોસિએશનના આગેવાન પ્રગનેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓને મેટ્રો કામગીરી સામે વિરોધ નથી. પરંતુ કોરોનાની મારથી વેપારીઓ માંડ બેઠા થયા છે. ત્યાં મેટ્રોને કારણે ધંધો ઠપ્પ થઈ ગયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અન્ય એક વેપારીએ ઉમેર્યું હતું કે, આવા 250 જેટલા વેપારીઓ છે જેમને મેટ્રોને કારણે નુકશાન ભોગવવું પડી રહ્યું છે. તેઓ મેટ્રો રેલ સામે વિરોધ નથી દર્શાવતા પરંતુ તંત્રએ થોડો સમય આપવો જોઈએ જેથી તેઓ આર્થિક રીતે બેઠા થઈ શકે.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">