Surat: સપનાના ઘરનું સપનું જ રહી ગયું, પીએમ આવાસ યોજનાના 3 વર્ષ પછી પણ લાભાર્થીઓ મકાનથી વંચિત

પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોને છેલ્લા 3 વર્ષથી મકાનનો કબ્જો મળી શક્યો નથી. જેના કારણે લોકોનું સપનાનું ઘર મેળવવાનું સપનું સપનું જ રહી ગયું છે. હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 15 દિવસમાં ઈજારેદારને આવાસનો કબ્જો આપવા તાકીદ કરી છે.

Surat: સપનાના ઘરનું સપનું જ રહી ગયું, પીએમ આવાસ યોજનાના 3 વર્ષ પછી પણ લાભાર્થીઓ મકાનથી વંચિત
PM Awas Yojana Awas people have not got a house even after 3 years
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 9:22 AM

Surat પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા કરવામાં આવેલા ડ્રોમાં પોતાના ઘરનું સપનું જોતા લોકોએ 45-45 હજાર કરીને બે હપ્તામાં ઘરનું દઉં પેમેન્ટ ચૂક્યું હતું. પરંતુ હજી સુધી ઘરનો કબ્જો મળી શક્યો નથી. પોતાના ઘરનો કબ્જો મેળવવા માટે અસરગ્રસ્તો પાલિકા કચેરીના ચક્કર ખાઈ રહ્યા છે. છતાં તેમને કોઈ યોગ્ય જવાબ નથી મળી રહ્યો.

સુરતના વેસુ, રૂંઢ વિસ્તારમાં આવા 20-25 નહીં પણ કુલ 660 જેટલા પરિવારો છે જેઓ પોતાના મકાન માટે અસંખ્ય વખત રજૂઆતો કરી ચુક્યા છે. એક તરફ મકાનનું ભાડું ભરવાનું છે તો બીજી તરફ બેન્ક લોનના હપ્તા. કારણ કે આ જ મકાનો માટે તેઓએ બેકમાંથી લોન પણ લીધી હતી.

ટીપી 28 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 660 જેટલા લાભાર્થીઓએ અસંખ્ય વખત મ્યુનિસિપલ કમિશનર અને મેયરને રજૂઆતો કરી છે પણ હજી સુધી તેમની ફરિયાદોનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી. અસરગ્રસ્ત પરિવારોનું તો એ પણ કહેવું છે કે જો હજી પણ તેમને પોતાનું ઘર નહીં મળશે તો શહેર છોડીને જતા રહેવાનો વારો આવશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

શું છે આખો મામલો ? ટીપી 28 વેસુ રૂંઢ પીએમ આવાસ યોજના માટે 2018માં ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં 660 જેટલા લાભાર્થીઓએ 45-45 હજારનું પેમેન્ટ કકવી દીધું હતું. મનપાએ માર્ચ 2019માં કબ્જો હતી પણ હજી સુધી કબ્જો મળ્યો નથી. તેવામાં બેક લોનના હપ્તા પણ તેઓએ ચૂકવવા પડી રહ્યા છે.

લાભાર્થી શોભા ડેરેનું જણાવવું છે કે કોરોનના કારણે પહેલાથી જ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેવામાં હજી અમને આવાસ નહીં મળતા અમે ક્યાં જઈએ તે ખબર નથી પડતી. મેયર મેડમને રજુઆત કરી છે કે તમારા બંગલાની જેમ અમને બંગલો તો નથી જોઈતો પણ અમારું ઘર મેળવી આપો. નહીં તો અમારે શહેર છોડી જવાનો વારો આવશે.

જોકે સમગ્ર બાબતે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુમન મલ્હારના ઈજારેદારને 15 દિવસમાં કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે. અને ટૂંક સમયમાં આવાસનો કબ્જો લોકોને આપી દેવા અધિકારીઓને સૂચના પણ આપી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">