Surat: સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓના સ્થળાંતરનો સિવિલના તંત્ર દ્વારા નિર્ણય

સિવિલ હોસ્પિટલના ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે, બોય્ઝ - ગર્લ્સ અને યુજી હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ચુકી છે. અલબત્ત, આ સંદર્ભે વર્ષોથી રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી અને જેને પગલે હાલમાં જ ગ્રાન્ટ મંજુર થઈ ચુકી છે.

Surat: સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓના સ્થળાંતરનો સિવિલના તંત્ર દ્વારા નિર્ણય
સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓનું સ્થળાંતર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 21, 2022 | 3:52 PM

સુરત (Surat)  સિવિલ હોસ્પિટલ (Civil hospital) માં જીવના જોખમે બોયઝ હોસ્ટેલ (hostel) માં વસવાટ કરતાં વિદ્યાર્થીઓ (students) ના સ્થળાંતરની કામગીરી આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. હોસ્ટેલની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં વહીવટી તંત્રના માથે માછલાં ધોવાયા બાદ આજે આ વિદ્યાર્થીઓના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવતાં વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ સંદર્ભે વધુ માહિતી આપતાં સિવિલ હોસ્પિટલના ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે, બોય્ઝ – ગર્લ્સ અને યુજી હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ચુકી છે. અલબત્ત, આ સંદર્ભે વર્ષોથી રાજ્ય સરકાર (State Government) સમક્ષ રજુઆત કરવામાં આવી હતી અને જેને પગલે હાલમાં જ ગ્રાન્ટ મંજુર થઈ ચુકી છે.

નવી હોસ્ટલો માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને 29મી માર્ચ ટેન્ડરની અંતિમ તારીખ હોવાને કારણે આગામી મહિનાથી સંભવતઃ નવા હોસ્ટેલની કામગીરીનો પ્રારંભ થઈ જશે. સિવિલ હોસ્પિટલમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે મોડે મોડેથી સિવિલના વહીવટી તંત્ર દ્વારા જર્જરિત હોસ્ટેલમાં વસવાટ કરવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓને આજે સવારે સિવિલ કેમ્પસમાં જ આવેલ રેસિડેન્ટ ક્વાર્ટસમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે અત્યાર સુધી ભયના ઓથાર હેઠળ હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

બે દિવસ પહેલાં કતાગામમાં સ્લેબ ધરાશાયી થતાં બે મોત થયાં હતાં

શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડન જર્જરિત હાલતમાં હોય તેનું ડિમોલિશન કરવામાં આવતું હતું તે વખત દરમિયાન જ લાઇન દોરીની ઉપરની દિવાલ અચાનક ધરાશાયી થતા નીચે ઉભા કેટલાક લોકો દબાઈ ગયા હતા. જોકે પ્રાથમિક માહિતી મુજબ નીચે બે લોકો ઊભા હતા અને અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમાં બે લોકો દબાઈ ગયા હતા જેને લઇને સ્થાનિક લોકો એ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બે લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. હજી પણ અન્ય ત્રણ લોકો અંદર ફસાયા હોવાની આશંકા જોવા મળી રહી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચોઃ અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા

આ પણ વાંચોઃ Kutch: ગુજરાતના વધુ એક લોકગાયકે વિદેશમાં લોકોને ડોલાવ્યા, ચાહકોએ કર્યો ડોલરનો વરસાદ! જુઓ વીડિયો

Latest News Updates

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">