સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે […]
Follow us on
સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે જન્માષ્ટમીનો કાર્યક્રમનો માહોલ નીરસ જોવા મળશે.