સુરત: જન્માષ્ટમીને કોરોનાનું ગ્રહણ, જન્માષ્ટીમાં કાર્યક્રમનો માહોલ નીરસ તો મટકીફોડનો કાર્યક્રમ રદ થતા કૃષ્ણભક્તો દુ:ખી

|

Aug 11, 2020 | 2:43 PM

સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે […]

સુરત: જન્માષ્ટમીને કોરોનાનું ગ્રહણ, જન્માષ્ટીમાં કાર્યક્રમનો માહોલ નીરસ તો મટકીફોડનો કાર્યક્રમ રદ થતા કૃષ્ણભક્તો દુ:ખી

Follow us on

સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે જન્માષ્ટમીનો કાર્યક્રમનો માહોલ નીરસ જોવા મળશે.

આ પણ વાંચો: ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:27 pm, Tue, 11 August 20

Next Article