Gujarati NewsGujaratSurat nu junu ane prasidhh ambika niketan mandir darshnarthio maate kholi devayu jo ke bhakto ni haajri ochhi
સુરતનું જુનુ અને પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયું, જો કે ભક્તોની હાજરીમાં ઘટાડો
સુરતમાં દિવાળીના શુભ અવસરે મંદિરો ખુલવા લાગ્યા છે. સુરતનું જુનુ અને પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયું છે. નવરાત્રી દરમિયાન પણ આ મંદિર બંધ રખાયું હતું. જો કે કોરોનાના કારણે ઓછા ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]
Follow us on
સુરતમાં દિવાળીના શુભ અવસરે મંદિરો ખુલવા લાગ્યા છે. સુરતનું જુનુ અને પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયું છે. નવરાત્રી દરમિયાન પણ આ મંદિર બંધ રખાયું હતું. જો કે કોરોનાના કારણે ઓછા ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે.