સુરત અગ્નિકાંડ: એક મહિનો પુર્ણ થયો છતાં મૃતકના પરિવાર કરી રહ્યા છે ન્યાયની માગણી, જુઓ VIDEO

|

Jun 24, 2019 | 7:37 AM

  સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ હજી ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો […]

સુરત અગ્નિકાંડ: એક મહિનો પુર્ણ થયો છતાં મૃતકના પરિવાર કરી રહ્યા છે ન્યાયની માગણી, જુઓ VIDEO

Follow us on

 

સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ હજી ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે આ અગ્નિકાંડને એક મહિનો થઈ ગયો છે. આ ઘટનામાં મોતને ભેટેલી ઈશા કાકડીયાના પરિવાર સાથે TV9એ ખાસ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં 22 બાળકોઓ મોતને ભેટ્યા હતા. ત્યારે તેમના પરિવાર હજુ સુધી ન્યાયની માગણી કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન નહી લાગે આંચકાઓ, રેલવેએ 20 વર્ષ જુના કોચમાં કર્યો ફેરફાર

 

Next Article