સુરતમાં મીની BRTS બસમાં અચાનક લાગી આગ! જુઓ VIDEO

સુરતમાં એક મોટી જાનહાની થતા ટળી છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચી ગયા છે. સુરતમાં આજે મીની BRTS બસમાં અચાનક આગ લાગી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી. સુરતના સરતહાન વિસ્તારમાં આજે પાલથી કામરેજ જતી એક BRTS મીની બસમાં અચાનક ધુમાડા નીકળતા ડાઇવરે બસને રોડની સાઈડ કરીને બસમાં સવાર તમામ મુસાફરોને […]

સુરતમાં મીની BRTS બસમાં અચાનક લાગી આગ! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 29, 2020 | 1:11 PM

સુરતમાં એક મોટી જાનહાની થતા ટળી છે. બીઆરટીએસ બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોના જીવ બચી ગયા છે. સુરતમાં આજે મીની BRTS બસમાં અચાનક આગ લાગી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી. સુરતના સરતહાન વિસ્તારમાં આજે પાલથી કામરેજ જતી એક BRTS મીની બસમાં અચાનક ધુમાડા નીકળતા ડાઇવરે બસને રોડની સાઈડ કરીને બસમાં સવાર તમામ મુસાફરોને બસની નીચી ઉતારી પાડ્યા હતા. જોકે મુસાફર ઉતરતાની સાથે બસ ભડભડ સળગવા લાગી હતી, અને બસમાં ભીસણ આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">