Surat : કોરોના, મ્યુકરમાઇકોસીસ બાદ હવે બાળકોમાં MISC બિમારીનું જોખમ વધ્યુ, સુરતમાં 200થી વધુ કેસ

Surat : યુવાનો અને વડીલોમાં કોરોના તેમજ મ્યુકરમાઇકોસીસના રોગ બાદ હવે એક નવી જ પળોજણ સામે આવી છે. અને એ છે MISC. બાળકોમાં જોવા મળતી આ બિમારીએ હવે માતાપિતાની ચિંતા વધારી છે.

Surat : કોરોના, મ્યુકરમાઇકોસીસ બાદ હવે બાળકોમાં MISC બિમારીનું જોખમ વધ્યુ, સુરતમાં 200થી વધુ કેસ
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 19, 2021 | 3:30 PM

Surat : યુવાનો અને વડીલોમાં કોરોના તેમજ મ્યુકરમાઇકોસીસના રોગ બાદ હવે એક નવી જ પળોજણ સામે આવી છે. અને એ છે MISC. બાળકોમાં જોવા મળતી આ બિમારીએ હવે માતાપિતાની ચિંતા વધારી છે.

કોરોનાની બીજી વેવમાં મલ્ટીસિસ્ટમ ઇનફ્લેમેટ્રો સિન્ડ્રમ ઇન ચાઈલ્ડ(MISC) ના 200 કરતા પણ વધુ કેસો સુરતમાંથી જ સામે આવી ચુક્યા છે. જોકે હાલ આ રોગ અંગે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. પણ માતાપિતાએ તે માટે ચેતવા જેવું જરૂર છે કારણે કે જો સમયસર સારવાર ન મળે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

ગયા વર્ષે આ બીમારીના ફક્ત 50 કેસ જ સુરતમાં હતા પણ સેકન્ડ વેવમાં આ કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. તેને પોસ્ટ કોવિડ ઇલનેસ પણ કહી શકાય. કોરોનાથી સાજા થયા બાદ બાળકોના શરીરમાં એન્ટીબોડી પેદા થાય છે. અને તેના લીધે તે વધારે બીમાર કરે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગરીબ પરિવારો માટે આ રોગની સારવાર ખર્ચાળ સાબિત થાય છે. બાળકના વજન પ્રમાણે તેમને ઇન્જેક્શનના ડોઝ અપાય છે. એક ઇન્જેક્શનની કિંમત 20 થી 25 હજાર જેટલી થાય છે.

MISC બીમારીના લક્ષણો : –ઠંડી લાગવા સાથે તાવ આવવો –આંખ, હોઠ, શરીર પર લાલાશ આવવી –ઝાડા ઉલટી થવી. –બાળકને કમજોરી આવવી –બાળકના શરીર પર સોજો આવવો..

તબીબોના કહેવા પ્રમાણે બાળકને જો કોરોના થયો હોય તો તેના મેજર અથવા માઇનર લક્ષણો પરથી ખબર પડી જાય છે. પણ ઘણા કિસ્સાઓમાં બાળકને કોરોના થયો હોય તેની ખબર પડી શકતી નથી. છ થી આઠ અઠવાડિયા બાદ એન્ટીબોડી ડેવલપ થાય છે. તે સમયે રોગપ્રતિકારક શક્તિ સાયકલોનના સ્વરૂપમાં પ્રતિકાર કરવા ઉભી થાય છે જે બાળકના અંગોને અસર કરે છે.

આ બીમારીમાં યોગ્ય સારવાર ન મળે તો હૃદયની કામ કરવાની શક્તિ ઘટી જાય છે. બ્લડપ્રેશર ડાઉન થઈ જાય છે. જેના લીધે મોતનું જોખમ પણ વધી શકે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">