Surat : છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં 39 વ્યક્તિઓના મોત

લોકોને સતર્ક કરવા માટે 2018માં જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગવાના હતા ત્યાં ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે. જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં પાંચ વર્ષમાં 109 એક્સિડન્ટ થયા છે, જેમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Surat : છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં 39 વ્યક્તિઓના મોત
Surat BRTS Bus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 6:32 PM

સુરતમાં બીઆરટીએસ કોરિડોરના (BRTS Corridor) અલગ અલગ રૂટ પર પાછલા પાંચ વર્ષમાં 70 એક્સીડ્ન્ટ (Accident) થયા છે. જેમાંથી 39 વ્યક્તિઓના મોત (Death) થયા છે. સુરતને સ્માર્ટ સીટી (Smart City) બનાવવા માટે ઘણા પ્રોજેક્ટો લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (Project Integrated Traffic Control System) પણ હતું. જેમાં વ્હીકલ ડિટેક્ટર, સિગ્નલ કંટ્રોલર, સ્ટ્રીટ લાઈટના થાંભલા, પાવર સપ્લાય અને કેબલના કામોનો સમાવેશ થયો હતો. જેથી આ પ્રોજેક્ટની સિસ્ટમને ઓપરેટ કરવામાં આવે. 

પાંચ વર્ષ વીતવા પછી પણ શહેરના એવા ઘણા બીઆરટીએસ સ્ટેશન એવા છે, જ્યાં હજી પણ ફક્ત થાંભલા જ છે, ટ્રાફિક સિગ્નલ લગાવવામાં નથી આવ્યા, જેનાથી રૂટ પસાર કરનારા લોકોને ખબર જ નથી પડતી કે બસ આવી રહી છે કે નહીં. તેના કારણે પણ એક્સિડન્ટ વધી ગયા છે. ટ્રાફિક સિગ્નલ લગાવવાનો આશય જ એ હતો કે રૂટ પાર કરી રહેલા લોકોને માહિતી મળી શકે કે કેટલી વારમાં બસ આવનારી છે. જેનાથી થનારા અકસ્માતોને રોકી શકાય.

આ યોજના અમલમાં આવ્યા પછી પાંચ વર્ષમાં અત્યાર સુધી 70 એક્સીડન્ટ અને 39 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં આ યોજના પૂર્ણ થઇ ગઈ હતી. તે પૂર્ણ થયા બાદ બીઆરટીએસ કોરીડોરમાં 25 એક્સિડન્ટ અને 15 વ્યક્તિઓના મોત થયા હતા. ત્યાંજ 2018ના પહેલાના આંકડા પર નજર કરીએ તો 2017માં 15 એક્સિડન્ટ અને 10 લોકોના મોત થયા હતા. જયારે 2018માં 30 એક્સિડન્ટ અને 14 મોત ના બનાવ સામે આવ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આંકડા પર પણ નજર કરીએ તો

વર્ષ                  એક્સિડન્ટ                    મોત 2017                  15                              10 2018                  30                            14 2019                  16                             10 2020                  05                            03 2021                   04                           02 કુલ                      70                           39

આઈટીએસ પરિયોજના ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સેક્ટર હેઠળ આ સમગ્ર પ્રોજેક્ટ હતો. જેનો કુલ ખર્ચ 132 કરોડ રૂપિયા સુધીનો હતો. તેના માટે 103 કરોડ રૂપિયા મંજુર થયા હતા અને ખર્ચ પણ થઇ ચુક્યા છે. તેમ છતાં બીઆરટીએસ કોરિડોરના હજી પણ કેટલાક રૂટ એવા જ છે જ્યાં હજી સુધી ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે અને ટ્રાફિક સિગ્નલ લગાવવામાં નથી આવ્યા.

આમ, લોકોને સતર્ક કરવા માટે 2018માં જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગવાના હતા ત્યાં ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે. જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં પાંચ વર્ષમાં 70 એક્સિડન્ટ થયા છે. જેમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો

આ પણ વાંચો : LPG ભરેલું મોટું ટેન્કર રોડ પર પલટી મારી જતા અફડાતફડી, 12 કલાક સુધી ટેન્કરમાંથી નીકળ્યો ગેસ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">