VIDEO: આવતીકાલે દુકાનો ખોલવાનો નિર્ણય, અમદાવાદના આ 6 વોર્ડને મંજૂરી નહીં

|

Sep 29, 2020 | 3:25 PM

લોકડાઉનની વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાનું જણાવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કુલ 48 વોર્ડ આવેલા છે. તેમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારને છૂટછાટ આપવામાં આવી નથી.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી […]

VIDEO: આવતીકાલે દુકાનો ખોલવાનો નિર્ણય, અમદાવાદના આ 6 વોર્ડને મંજૂરી નહીં

Follow us on

લોકડાઉનની વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાનું જણાવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કુલ 48 વોર્ડ આવેલા છે. તેમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારને છૂટછાટ આપવામાં આવી નથી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શહેરના 6 વોર્ડ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં આવે છે. તેથી સમગ્ર કોટ વિસ્તારમાં દુકાનો ખુલશે નહીં. અમદાવાદના ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોઈ દુકાનો ખુલશે નહીં. ત્યારે શહેરના અન્ય 42 વોર્ડમાં છૂટછાટ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:01 pm, Sat, 25 April 20

Next Article