લોકડાઉનની વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાનું જણાવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કુલ 48 વોર્ડ આવેલા છે. તેમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારને છૂટછાટ આપવામાં આવી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શહેરના 6 વોર્ડ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં આવે છે. તેથી સમગ્ર કોટ વિસ્તારમાં દુકાનો ખુલશે નહીં. અમદાવાદના ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોઈ દુકાનો ખુલશે નહીં. ત્યારે શહેરના અન્ય 42 વોર્ડમાં છૂટછાટ મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:01 pm, Sat, 25 April 20