દશેરાના પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી શસ્ત્રોની પૂજા

|

Oct 25, 2020 | 7:33 PM

દશેરાના પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શસ્ત્રોની પૂજા કરી. મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજાયેલા શસ્ત્રપૂજનામાં વિવિધ સુરક્ષા વિભાગોના અધિકારીઓ પણ જોડાયા. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગુજરાતમાં શાંતિ સલામતી માટે પ્રાથના કરી. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આધૂનિક યુગમાં આધૂનિક શસ્ત્રો આપણી સુરક્ષામાં કારગર સાબિત થઇ રહ્યા છે અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી શસ્ત્રપૂજનની આ પરંપરા આપણે જાળવી […]

દશેરાના પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી શસ્ત્રોની પૂજા

Follow us on

દશેરાના પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શસ્ત્રોની પૂજા કરી. મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજાયેલા શસ્ત્રપૂજનામાં વિવિધ સુરક્ષા વિભાગોના અધિકારીઓ પણ જોડાયા. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગુજરાતમાં શાંતિ સલામતી માટે પ્રાથના કરી. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આધૂનિક યુગમાં આધૂનિક શસ્ત્રો આપણી સુરક્ષામાં કારગર સાબિત થઇ રહ્યા છે અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી શસ્ત્રપૂજનની આ પરંપરા આપણે જાળવી રાખી છે.

આ પણ વાંચો: ડાકોર રણછોડજી મંદિરને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું દાન, મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી રકમનું મળ્યું દાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article