ભાજપ Vs ભાજપ: નવસારીના સિનિયર BJP કાર્યકરોએ પાર્ટીના જ મોટા નેતાઓ સામે ભ્રષ્ટાચારના લગાવ્યા ગંભીર આરોપ

નવસારીમાં ભાજપ સામે ભાજપ જોવા મળી રહ્યું છે. ભાજપના સિનીયર કાર્યકર્તાઓએ પાર્ટીના જ નેતાઓ સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:15 AM

નવસારીમાં ભાજપના સિનિયર કાર્યકરોમાં પાર્ટીના જ મોટા નેતાઓ સામે નારાજગી સામે આવી છે. નવસારીમાં ભાજપના સિનિયર કાર્યકરોએ નગરપાલિકા વોર્ડના કામોને લઈને પ્રમુખને રજૂઆત કરી છે. સિનિયર કાર્યકરોએ પોતાની જ પાર્ટીના નેતાઓની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે નવસારી નગરપાલિકામાં કરોડોનો ખર્ચ કરવા છતાં વિકાસ થયો ન હોવાના પોતાના જ પાર્ટીને નેતા સામે ગંભીર આરોપ સિનયિર કાર્યકરોએ લગાવ્યો.

જણાવી દઈએ કે આ મામલે નવસારી જિલ્લા ભાજપના મોટા નેતાઓ સામે સવાલ ઉઠાવતા સિનિયર કાર્યકરોએ રજૂઆત કરી છે. જેમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. નવસારી નગરપાલિકાના પ્રમુખે સિનિયર કાર્યકરોની તમામ રજૂઆતો અને મુદ્દાઓને સાંભળીને તેનો ઉકેલ આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: વિવાદોનું ઘર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: કાયદા ભવનના હેડ સામે યુવતીએ સતત 14 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ લગાવ્યો

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે

Follow Us:
RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ
RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ
Rajkot : અક્ષયતૃતિયાના દિવસે સોની વેપારીઓની ખાસ સ્કીમ
Rajkot : અક્ષયતૃતિયાના દિવસે સોની વેપારીઓની ખાસ સ્કીમ
રાજ્યમાં CID ક્રાઇમના દરોડા, કરોડો રુપિયા રોકડા મળ્યા, જુઓ Video
રાજ્યમાં CID ક્રાઇમના દરોડા, કરોડો રુપિયા રોકડા મળ્યા, જુઓ Video
NEETની પરીક્ષામાં ચોરી કેસમાં વડોદરાની રોય ઓવરસીઝમાં કરાયુ સર્ચ
NEETની પરીક્ષામાં ચોરી કેસમાં વડોદરાની રોય ઓવરસીઝમાં કરાયુ સર્ચ
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
g clip-path="url(#clip0_868_265)">