સૌરાષ્ટ્રને 2022 સુધીમાં AIIMS મળી જવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો દાવો, સૌરાષ્ટ્ર અને કચ્છનાં પ્રાંતનાં લોકોને ખુબ મોટો લાભ થશે

|

Sep 18, 2020 | 8:00 PM

સૌરાષ્ટ્રને 2022 સુધીમાં AIIMS મળી જવાનો દાવો મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં એઈમ્સની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતનાં લોકો પણ કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યા છે.  એઈમ્સની સુવિધાથી પ્રાપ્ત થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છનાં પ્રાંતનાં લોકોને ખુબ મોટો લાભ થવા જઈ રહ્યો છે.   Web Stories View more […]

સૌરાષ્ટ્રને 2022 સુધીમાં AIIMS મળી જવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો દાવો, સૌરાષ્ટ્ર અને કચ્છનાં પ્રાંતનાં લોકોને ખુબ મોટો લાભ થશે
https://tv9gujarati.in/saurastra-ne-202…ko-ne-motofaaydo/

Follow us on

સૌરાષ્ટ્રને 2022 સુધીમાં AIIMS મળી જવાનો દાવો મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં એઈમ્સની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતનાં લોકો પણ કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યા છે.  એઈમ્સની સુવિધાથી પ્રાપ્ત થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છનાં પ્રાંતનાં લોકોને ખુબ મોટો લાભ થવા જઈ રહ્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:40 am, Wed, 9 September 20

Next Article