રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ, અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારનો સવારે નેગેટીવ સાંજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વિવાદ

અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા.     Web Stories View more ગરમીની ઋતુમાં મધ ખાવું […]

રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ, અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારનો સવારે નેગેટીવ સાંજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વિવાદ
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 6:56 PM

અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">