રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ, અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારનો સવારે નેગેટીવ સાંજે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વિવાદ
અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા. Web Stories View more ગરમીની ઋતુમાં મધ ખાવું […]
અમદાવાદના ઘાટલોડીયામાં રેહતા પરીવારે AMCના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક જ દિવસે બે વખત કરાવવામાં આવેલા ટેસ્ટમાં ફરક આવ્યો હતો. સવારે કરવામાં આવેલા રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ સાંજે કરાવવામાં આવેલો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો