રાજયસભાના સાંસદ દિવંગત અભય ભારદ્વાજની અંતિમ વિદાય, રૂપાણી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

|

Dec 02, 2020 | 5:58 PM

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. કોરોના સામે લાંબી લડાઈ લડ્યા બાદ આખરે તેમનું નિધન થયું છે. અભય ભારદ્વાજ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનો પાર્થિવ દેહને તેમના વતન રાજકોટ લવાયો હતો. રાજકોટના અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.. સીએમ રૂપાણી સહિતના નેતાઓ અંતિમ […]

રાજયસભાના સાંસદ દિવંગત અભય ભારદ્વાજની અંતિમ વિદાય, રૂપાણી સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Follow us on

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. કોરોના સામે લાંબી લડાઈ લડ્યા બાદ આખરે તેમનું નિધન થયું છે. અભય ભારદ્વાજ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનો પાર્થિવ દેહને તેમના વતન રાજકોટ લવાયો હતો. રાજકોટના અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.. સીએમ રૂપાણી સહિતના નેતાઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ કાલાવડ રોડ પરના મોટા મૌવા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કરવામાં આવી.. અંતિમક્રિયામાં ફક્ત પરિવારજનો જ હાજર રહ્યા.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article