રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નવ દર્દીઓના મોત

|

Oct 22, 2020 | 3:52 PM

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં  નવ દર્દીઓના મોત નિપજ્યા છે. મહત્વનું છે કે બુધવારે એક જ દિવસમાં રાજકોટમાં આઠ દર્દીઓના મોત નોંધાયા હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી છે અને કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો આંકડો દોઢ લાખને પણ પાર થઇ ચૂક્યો છે. જ્યારે કોરોનાને કારણે રાજ્યમાં […]

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નવ દર્દીઓના મોત

Follow us on

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં  નવ દર્દીઓના મોત નિપજ્યા છે. મહત્વનું છે કે બુધવારે એક જ દિવસમાં રાજકોટમાં આઠ દર્દીઓના મોત નોંધાયા હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી છે અને કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો આંકડો દોઢ લાખને પણ પાર થઇ ચૂક્યો છે. જ્યારે કોરોનાને કારણે રાજ્યમાં 3500થી પણ વધારે લોકોના મોત નિપજ્યા છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article