Gujarati NewsGujaratRajkot standing committie dvara ek mahtvapurna nirnay levayo jarjarit aavaso nu samarkaam karavama aavshe
રાજકોટ સ્ટેન્ડિગ કમિટિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જર્જરિત આવાસોનું સમારકામ કરી 360 બીપીએલ કાર્ડધારકોને અપાશે
રાજકોટ સ્ટેન્ડિગ કમિટિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. કમિટિ દ્વારા શહેરમાં 10 વર્ષથી જર્જરિત આવાસોનું સમારકામ કરી આવાસોની ફાળવણી 360 બીપીએલ કાર્ડધારકોને કરવાનો નિર્ણય કરાયો છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે જરૂરિયાત મંદોને આવાસોની ફાળવણી કરાશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં […]
Follow us on
રાજકોટ સ્ટેન્ડિગ કમિટિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. કમિટિ દ્વારા શહેરમાં 10 વર્ષથી જર્જરિત આવાસોનું સમારકામ કરી આવાસોની ફાળવણી 360 બીપીએલ કાર્ડધારકોને કરવાનો નિર્ણય કરાયો છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે જરૂરિયાત મંદોને આવાસોની ફાળવણી કરાશે.