રાજકોટમાં કોરોનાંના કેસમાં અને તેનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે 13 દર્દીના મોત થયા છે .11 દર્દીઓના સિવીલ હોસ્પિટલમાં અને બે દર્દીઓના અન્ય હોસ્પિટલમાં મોત થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 18 દિવસમાં 286 દર્દીઓના મોત નોંધાયા છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ […]
રાજકોટમાં કોરોનાંના કેસમાં અને તેનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે 13 દર્દીના મોત થયા છે .11 દર્દીઓના સિવીલ હોસ્પિટલમાં અને બે દર્દીઓના અન્ય હોસ્પિટલમાં મોત થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 18 દિવસમાં 286 દર્દીઓના મોત નોંધાયા છે.