Rajkot : Dhoraji છાડવાવદર સીમમાં સાવજોની ડણક, ખેડૂતોમાં ભયનો માહોલ
Rajkot : થોડા દિવસ અગાઉ ધોરાજીના નાની પરબડી ગામની સીમમાં સિંહોએ બળદનું મારણ કર્યું હતું. જંગલ છોડી Dhoraji ના ગ્રામ્ય પંથકમાં સવાજોના ધામાથી સ્થાનિકો અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે
Rajkot : છાડવાવદરની સીમમાં સિંહોએ ભેંસનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. થોડા દિવસ અગાઉ ધોરાજીના નાની પરબડી ગામની સીમમાં સિંહોએ બળદનું મારણ કર્યું હતું. જંગલ છોડી Dhoraji ના ગ્રામ્ય પંથકમાં સવાજોના ધામાથી સ્થાનિકો અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા સિંહ પકડવા માટેની ઢીલી કામગીરીથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Latest Videos
Latest News