રાજકોટ અગ્નિકાંડ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, તબીબો સહિત 5 લોકો સામે નોંધાયો ગુનો

|

Nov 29, 2020 | 10:18 PM

રાજકોટના ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ સાથે સંકળાયેલા તબીબો સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો છે. ગોકુળ હોસ્પિટલના ચેરમેન પ્રકાશ મોઢા, વિશાલ મોઢા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ડૉ.તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવારસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 3 તબીબોની રાજકોટ પોલીસે ધરપકડ કરી […]

રાજકોટ અગ્નિકાંડ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, તબીબો સહિત 5 લોકો સામે નોંધાયો ગુનો

Follow us on

રાજકોટના ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ સાથે સંકળાયેલા તબીબો સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો છે. ગોકુળ હોસ્પિટલના ચેરમેન પ્રકાશ મોઢા, વિશાલ મોઢા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ડૉ.તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવારસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 3 તબીબોની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે.

&

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article