રાજકોટમાં સાત દિકરીઓએ મૃતક માતાને કાંધ આપીને પુત્ર ધર્મ નિભાવ્યો છે. શહેરના શકિત પાર્કમાં રહેતા મધુબેન પરમારને સંતાનમાં એકપણ દિકરો ન હતો આજે જ્યારે તેમનું અવસાન થયુ ત્યારે સાત દિકરીઓએ તેમને કાંધ આપીને દિકરાની ફરજ પૂરી પાડી છે.
સાત દિકરીઓએ પોતાની માતાને કાંધ આપીને સમાજને નવી રાહ ચીંધી છે.
[yop_poll id=570]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.