ચીનથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે, શાપર ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખનું નિવેદન

|

Jun 18, 2020 | 1:29 PM

રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ પણ માને છે કે જો ચાઇનાથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે. ચીનથી આવતા માલને લઇને તેમણે કહ્યું કે દેશમાં જ જો તમામ વસ્તુઓ બને અને લેવામાં આવે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ખાસ કરીને કિચનવેર ફર્નિચર ઉધોગને ફાયદો થશે. ચીનથી આવતા પ્લાસ્ટીકના દાણા, ઓટોમોબાઇલ ક્ષેત્રે આવતું […]

ચીનથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે, શાપર ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખનું નિવેદન

Follow us on

રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ પણ માને છે કે જો ચાઇનાથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે. ચીનથી આવતા માલને લઇને તેમણે કહ્યું કે દેશમાં જ જો તમામ વસ્તુઓ બને અને લેવામાં આવે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ખાસ કરીને કિચનવેર ફર્નિચર ઉધોગને ફાયદો થશે. ચીનથી આવતા પ્લાસ્ટીકના દાણા, ઓટોમોબાઇલ ક્ષેત્રે આવતું લિક્વીડ, ઇમિટેશન જવેલરીની કેટલીક ચીજવસ્તુઓ પણ ચીનથી આયાત કરવી પડી છે. આ ઉપરાંત ઇમ્પોર્ટ ડ્યુટીનો લાભ લેવા માટે ગુજરાતના ઉઘોગો ભારતમાં કાચો માલ હોવા છતાં ચીનથી આયાત કરે છે અને તેની ઇન્ટરનેશનલ માર્કેટમાં નિકાસ પણ કરે છે.

આ પણ વાંચો: પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી રહેશે બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article