Gujarati NewsGujaratQuestions raised over gujarats corona testing policy gujarat sarkar ni tetsing policy ne laine sawal uthaya jano vigat
ગુજરાતમાં કેમ નથી થઈ રહ્યાં કોરોનાના વધારે ટેસ્ટ? સરકારની સામે ઉઠ્યા સવાલ
ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે. રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં […]
Follow us on
ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે. રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે હાલ વધારે ટેસ્ટ થાય તે જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો