ગુજરાતમાં કેમ નથી થઈ રહ્યાં કોરોનાના વધારે ટેસ્ટ? સરકારની સામે ઉઠ્યા સવાલ

|

Sep 28, 2020 | 6:47 PM

ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે.  રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં […]

ગુજરાતમાં કેમ નથી થઈ રહ્યાં કોરોનાના વધારે ટેસ્ટ? સરકારની સામે ઉઠ્યા સવાલ

Follow us on

ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે.  રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે હાલ વધારે ટેસ્ટ થાય તે જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:31 am, Sun, 24 May 20

Next Article