પોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો

સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરે તો તેને પોલીસ પકડીને કોર્ટમાં સજા માટે રજુ કરે છે. અમરેલીમાં વીજ કંપનીએ 12 પોલીસ કર્મી દ્વારા કરાયેલ ચોરી પકડી પાડી અને વીજ ચોરી કરનારા પોલીસ કર્મીને સજા કરી અમરેલી જિલ્લા પોલીસ વડાએ. વાત એમ છે કે, પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ ચેકીગમાં અમરેલી પોલીસ આવાસમાં રહેતા કેટલાક પોલીસ કર્મચારીઓના […]

પોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 3:19 PM

સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરે તો તેને પોલીસ પકડીને કોર્ટમાં સજા માટે રજુ કરે છે. અમરેલીમાં વીજ કંપનીએ 12 પોલીસ કર્મી દ્વારા કરાયેલ ચોરી પકડી પાડી અને વીજ ચોરી કરનારા પોલીસ કર્મીને સજા કરી અમરેલી જિલ્લા પોલીસ વડાએ. વાત એમ છે કે, પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ ચેકીગમાં અમરેલી પોલીસ આવાસમાં રહેતા કેટલાક પોલીસ કર્મચારીઓના નિવાસસ્થાનના વીજ મીટરમાં ચેડા કરીને વીજ ચોરી થઈ હોવાનું જાહેર કર્યું. જેના આધારે અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે, જેમના કવાર્ટરના વીજ જોડાણમાં ચેડા થયેલા અને વીજ ચોરી થઈ હોવાનું વીજ કંપનીએ કહ્યું તે તમામે તમામ 12 પોલીસ કર્મચારીઓને પોલીસ આવાસ ખાલી કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃઅમદાવાદના વિરાટનગરનુ નેશનલ હેન્ડલુમ સીલ, 6 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કરાયુ સીલ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">