ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની સંભાવના

કોરોના કાળમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી શાળાઓ, દિવાળી બાદ શરુ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ પાસેથી ફાયર એનઓસી માંગી છે. ફાયર એનઓસી આગામી 2જી નવેમ્બર સુધીમાં મોકલી આપવા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જો કે દિવાળી […]

ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની સંભાવના
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 8:38 AM

કોરોના કાળમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી શાળાઓ, દિવાળી બાદ શરુ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ પાસેથી ફાયર એનઓસી માંગી છે. ફાયર એનઓસી આગામી 2જી નવેમ્બર સુધીમાં મોકલી આપવા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જો કે દિવાળી બાદ ધોરણ 9થી 12ના વર્ગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">