
દિવાળી પહેલા ભુપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે. રાજકીય સૂત્રો તરફથી જે પ્રકારે સમાચાર આવી રહ્યાં છે તે જોતા કહી શકાય કે, આગામી 16 થી 18 ઓક્ટોબર દરમ્યાન નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે. શપથ વિધિ બાદ કેબિનેટની બેઠક બોલવાશે. કેબિનેટની બેઠકમાં પોર્ટફોલિયો ફાળવવામાં આવશે. હાલ ભુપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભાજપની આગેવાનીમાં રચાયેલા પ્રધાનમંડળમાં આ સૌથી નાનુ પ્રધાન મંડળ ગણાય છે. હવે પછી વિસ્તરણ થનારા મંત્રી મંડળમાં 22 થી 23 મંત્રીઓની શકયતા રહેલી છે.
દિલ્હી દરબારમાં સીએમ અને પ્રદેશ પ્રમુખ હાજરી આપી આવ્યા બાદ, ભાજપના આતરીક સૂત્રોના જણાવ્યાનુસાર, વર્તમાન ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળમાંથી 7 થી 8 મંત્રીઓ પડતા મુકવામાં આવે તેવી શકયતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પ્રમાણમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવે એવી સંભાવના હોવાનુ કહેવાય છે.
સૌરાષ્ટ્રમાંથી કોણ કપાશે?
કોણ રિપીટ થશે
પુરષોત્તમ સોલંકીને હટાવવામાં આવે તો કોળી વોટ બેંકને યથાવત રાખવા તેમના ભાઈ હીરા સોલંકીની મંત્રીમંડળમાં નવી એન્ટ્રી થઈ શકે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાંથી કદાવર નેતાને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભવના છે. આમા જ્ઞાતી ફેકટરની સાથે સાથે આમ આદમી પાર્ટીની વધતી જતી પહોંચને અટકાવી શકે તેવા નેતાનો સમાવેશ કરાવમાં આવશે. કારણ કે, હવે જે મંત્રીમંડળ બનશે તે 2027 સુધી યથાવત રહેશે.
વર્તમાન મંત્રીમંડળમાં દક્ષિણ ઝોનમાથી 5 નેતાઓ
કોણ કપાશે
——————–
કોણ રિપીટ થશે?
દક્ષિણમાંથી નવા ધારાસભ્યને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન?
કોણ કપાશે
કોણ રિપીટ થશે
Published On - 6:24 pm, Tue, 14 October 25