પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા

|

Sep 29, 2020 | 11:58 AM

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર […]

પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા

Follow us on

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વતન જવા ઈચ્છતા લોકો માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. વ્યવસ્થામાં સરકારને સાથ આપો તે જરૂરી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

 

Published On - 12:02 pm, Sat, 9 May 20

Next Article