વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું એક મજબૂત સ્થાન રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી, પાટીદાર સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે. ઉમિયાધામના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 10:41 AM

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું એક મજબૂત સ્થાન રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી, પાટીદાર સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે.

ઉમિયાધામના ખાતમૂહર્તની મહાપૂજામાં 11 હજાર પાટલા હશે. તો ઉમિયાધામમાં ઉમિયા માતાની મૂર્તિ 40 ફૂટની હશે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, 1 એડિશનલ ડિજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઇ, 450 પીએસઆઇ, 3500 પો.કો. અને હે.કો. રહેશે તહેનાત રહેશે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

શું છે ખાસ વિશેષતાઓ ?

3.75 કિમી સ્ક્વેર એરિયામાં સમગ્ર કાર્યક્રમ થશે 625 વિંઘામાં ઉમિયાનગરનું નિર્માણ થશે 5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે 20 હજાર સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે 5 હજાર માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે 4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે 3.75 કિમી સ્ક્વેર વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે 400 વિંઘામાં 75000 કાર અને બસોનું પાર્કિંગ 2 હજાર બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે 11 હજાર પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે અને વિશ્વ રેકોર્ડ સ્થપાશે. જે પછીના 6 મહિનામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">