પીએમ કેર ફંડમાં દેશમાં સામાન્ય લોકોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ પણ ફંડ આપી રહ્યાં છે. આ ફંડનો ઉપયોગ કોરોના વાઈરસની સામેની લડાઈ માટે થશે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં આર્થિક મદદ હીરાબાએ પણ કરી છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ કેર ફંડમાં 25 હજારનું દાન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
Follow us on
પીએમ કેર ફંડમાં દેશમાં સામાન્ય લોકોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ પણ ફંડ આપી રહ્યાં છે. આ ફંડનો ઉપયોગ કોરોના વાઈરસની સામેની લડાઈ માટે થશે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં આર્થિક મદદ હીરાબાએ પણ કરી છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ કેર ફંડમાં 25 હજારનું દાન આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો