જાણો વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પીએમ કેર ફંડમાં કેટલાં રુપિયાનું દાન કર્યું?

|

Mar 31, 2020 | 1:43 PM

પીએમ કેર ફંડમાં દેશમાં સામાન્ય લોકોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ પણ ફંડ આપી રહ્યાં છે.  આ ફંડનો ઉપયોગ કોરોના વાઈરસની સામેની લડાઈ માટે થશે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં આર્થિક મદદ હીરાબાએ પણ કરી છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ કેર ફંડમાં 25 હજારનું દાન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

જાણો વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પીએમ કેર ફંડમાં કેટલાં રુપિયાનું દાન કર્યું?

Follow us on

પીએમ કેર ફંડમાં દેશમાં સામાન્ય લોકોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ પણ ફંડ આપી રહ્યાં છે.  આ ફંડનો ઉપયોગ કોરોના વાઈરસની સામેની લડાઈ માટે થશે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં આર્થિક મદદ હીરાબાએ પણ કરી છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ કેર ફંડમાં 25 હજારનું દાન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :   કોરોનાના સંકટ વચ્ચે વડોદરાથી આવ્યા સારા સમાચાર, વધુ એક દર્દી થયો સ્વસ્થ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article