ગુજરાતમાં પાટણ(Patan) જિલ્લાના સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં(Accident) એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં મળતી માહિતી મુજબ પાલનપુર –છોટાઉદેપુરની એસટી બસને અકસ્માત નડયો છે. તેમજ એસટી બસ પલ્ટી મારતા 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. આ એસટી બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા
ST bus carrying 40 passengers involved in an accident near #Siddhpur ; 1 person dead, several injured#TV9News pic.twitter.com/l2xie7ERjb
— Tv9 Gujarati (@tv9gujarati) September 9, 2022
Published On - 10:47 pm, Fri, 9 September 22