Patan : સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

|

Sep 09, 2022 | 10:48 PM

પાટણ(Patan)  જિલ્લાના સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં(Accident)  એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં મળતી માહિતી મુજબ પાલનપુર –છોટાઉદેપુરની એસટી બસને અકસ્માત નડયો છે.

Patan : સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
Patan Sidhapur Accident

Follow us on

ગુજરાતમાં પાટણ(Patan)  જિલ્લાના સિદ્ધપુર નજીક એસટી બસના અકસ્માતમાં(Accident)  એક વ્યક્તિનું મોત થયું છે. જેમાં મળતી માહિતી મુજબ પાલનપુર –છોટાઉદેપુરની એસટી બસને અકસ્માત નડયો છે. તેમજ એસટી બસ પલ્ટી મારતા 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. આ એસટી બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા

Published On - 10:47 pm, Fri, 9 September 22

Next Article