પાટણના સમીના વરાણા ગામમાં કોરોનાના 25 કેસ નોંધાયા, 15 દિવસ ગામમાં લૉકડાઉનનો લેવાયો નિર્ણય

|

Sep 27, 2020 | 8:26 PM

પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે સમી તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ગામમાં એકસાથે 25 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી વરાણા ગામમાં 15 દિવસ માટે લૉકડાઉન જાહેર કરાયું છે. વરાણા ગામના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર સહિત ગામની દુકાનો અને ગામ સંપૂર્ણ બંધ કરાયું છે. ગામ પંચાયત દ્વારા વરાણા ગામને 15 દિવસ સુધી બંધ […]

પાટણના સમીના વરાણા ગામમાં કોરોનાના 25 કેસ નોંધાયા, 15 દિવસ ગામમાં લૉકડાઉનનો લેવાયો નિર્ણય

Follow us on

પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે સમી તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ગામમાં એકસાથે 25 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી વરાણા ગામમાં 15 દિવસ માટે લૉકડાઉન જાહેર કરાયું છે. વરાણા ગામના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર સહિત ગામની દુકાનો અને ગામ સંપૂર્ણ બંધ કરાયું છે. ગામ પંચાયત દ્વારા વરાણા ગામને 15 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કર્યું છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article