Panchmahal : પાવાગઢ ખાતે ભક્તોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇનનો ભંગ

રાજયમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, કોરોનામાં ઘરની અંદર પુરાયેલા લોકો હવે ફરવાના બહાને ભીડ કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 4:01 PM

Panchmahal : રાજયમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, કોરોનામાં ઘરની અંદર પુરાયેલા લોકો હવે ફરવાના બહાને ભીડ કરી રહ્યાં છે. આવું જ કંઇક જોવા મળ્યું છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે. અહીં, રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. જોકે, લોકો આ દરમિયાન કોરોના ગાઇડલાઇનને અનુસરવાનું ભૂલ્યાં છે. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. તો મોટાભાગના લોકો માસ્ક વગર નજરે પડયા હતા. વહેલી સવારથી જ મહાકાળી માતાજીના મંદિરના દર્શને આવેલા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. નોંધનીય છેકે યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત રાજય સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે લોકોની આ ભીડ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું કારણ ન બને તો નવાઇ નહીં.

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">