પંચમહાલના ગોધરાના પીપળીયા ગામલોકોની ફરિયાદ, વિજળીના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું […]
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે પીપળીયાના ગ્રામજનો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો