રાજકોટમાં લાગ શકે છે રાત્રી કરફ્યુ, સરકારના દિશા સુચન મુજબ કરાશે કામગીરી

|

Jan 16, 2021 | 10:05 AM

રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ.  રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની […]

રાજકોટમાં લાગ શકે છે રાત્રી કરફ્યુ, સરકારના દિશા સુચન મુજબ કરાશે કામગીરી

Follow us on

રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ.  રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની ચકાસણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચા અને પાનના ગલ્લે લોકોની ભીડભાડ ના થાય તે માટે પેટ્રોલિગ વધારવા માટે સુચના આપી દેવાઈ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:55 pm, Fri, 20 November 20

Next Article