Gujarati NewsGujaratNight curfew may be imposed in rajkot operation will be carried out as per the direction of the government
રાજકોટમાં લાગ શકે છે રાત્રી કરફ્યુ, સરકારના દિશા સુચન મુજબ કરાશે કામગીરી
રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ. રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની […]
Follow us on
રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ લાગી શકે છે. આજે રાજકોટમાં મેયર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. અધિકારીઓ સાથેની સમક્ષા બેઠક બાદ, મેયરે કહ્યુ હતુ કે, હાલ દિવસના કરફ્યુ બાબતે કોઈ વિચારણા નથી, પરંતુ જો સરકાર નિર્દેશ આપશે તો રાત્રી કરફ્યુ લાગુ કરીશુ. રાજકોટમાં પ્રવેશદ્રાર અને ટોલબુથ ઉપર કોરોનાની ચકાસણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચા અને પાનના ગલ્લે લોકોની ભીડભાડ ના થાય તે માટે પેટ્રોલિગ વધારવા માટે સુચના આપી દેવાઈ છે.