અમદાવાદમાં પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટમાં સુનાવણી થઈ. વીડિયો કોન્ફરન્સના આધારે આ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા CPCB, GPCB, અમદાવાદના કલેક્ટર તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સાહિલ એન્ટરપ્રાઈઝને હાજર રહેવા આદેશ કરાયો હતો. આ સુનાવણીમાં સરકારી વિભાગોએ NGT કોર્ટ સમક્ષ પોતાના રિપોર્ટ્સ રજૂ કર્યા હતા. હવે આગામી દિવસોમા NGT આ મુદ્દે ચુકાદો સંભળાવશે.
આ પણ વાંચો: કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં ગુજ્જુ પ્રવાસીઓનો અભિગમ બદલાયો, કરોડોના બુકિંગ કરાવ્યા કેન્સલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો