અમદાવાદ: સેનેટાઈઝિંગની સેવા! સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીને સેનેટાઇઝિંગ કરાઈ

|

May 09, 2020 | 2:18 PM

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાની લડાઇમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીને વિના મૂલ્યે સેનેટાઇઝિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવી છે. સેનેટાઇઝિંગ સહિત કેમિકલ્સનો ઉપયોગ કરીને સોસાયટીને સેનેટાઇઝ કરવામાં […]

અમદાવાદ: સેનેટાઈઝિંગની સેવા! સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીને સેનેટાઇઝિંગ કરાઈ

Follow us on

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાની લડાઇમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીને વિના મૂલ્યે સેનેટાઇઝિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવી છે. સેનેટાઇઝિંગ સહિત કેમિકલ્સનો ઉપયોગ કરીને સોસાયટીને સેનેટાઇઝ કરવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article