Navsari : નજીકના સમયમાં વરસાદ નહીં પડે તો જળસંકટનો ભય, નદીઓના સ્તર નીચા જતા સ્થાનિકો ચિંતાતુર બન્યા

નદી આસપાસના સ્થાનિક ગામના લોકો માટે પીવા અને સિંચાઇના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાં પાણીનું સ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણીની અછતની બૂમો તાજેતરમાં પડી હતી.

Navsari : નજીકના સમયમાં વરસાદ નહીં પડે તો જળસંકટનો ભય, નદીઓના સ્તર નીચા જતા સ્થાનિકો ચિંતાતુર બન્યા
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 9:21 AM

એકતરફ ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થતા નજીકના સમયમાં ચોમાસું બેસવાની આશા બંધાઈ છે તો સાથેસાથે મંગળવારે નવસારી(Navsari)માં વરસેલા વરસાદે ગરમીમાં રાહત સાથે હવે મેઘસવારીની સત્તાવાર પધરામણી દૂર નહિ હોવાના સંકેત આપ્યા છે. જો નજીકના સમયમાં વરસાદ ન વરસે તો નવસારીના કેટલાક વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિનું સર્જન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીના કેટલાક વિસ્તારમાં પાણીની અછતની સમસ્યા શરૂ થઇ ગઈ છે . આ નદીઓ સ્થાનિકો માટે જીવાદોરી સમાન છે. પાણીની અછત અહીંના લોકો માટે અનેક પડકાર ઉભા કરી શકે છે.

નદી આસપાસના સ્થાનિક ગામના લોકો માટે પીવા અને સિંચાઇના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાં પાણીનું સ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણીની અછતની બૂમો તાજેતરમાં પડી હતી. ગત ચોમાસામાં ખેરગામ અને ધરમપુર તાલુકામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં લોકોમાં પાણીની જરૂરિતાતને લઈ વર્ષ સારું જવાની આશા બંધાઈ હતી. તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં હવે પાણીના સ્તર ઘટવા માંડતા આસપાસના કિનારા વિસ્તારમાં કૂવા અને બોરના તળ પણ નીચા ગયા છે. આ સમસ્યાથી ખેડૂત ચિંતાના ગરકી ગયા છે છે. ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન અને  માન નદીના સંગમ બાદ ઔરંગા નદી તરીકે ઓળખ મેળવે છે.

ગૌરી ગામના સરપંચ પ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર ગૌરી ગામ નજીકથી પસાર થતી તાન નદીમાં હાલ પાણી છે પરંતુ પીવાના પાણી માટે ગામના રાનપાડા અને આદિમજૂથ ફળિયામાં સરકારી બોરના જળસ્તર નીચા ગયા છે. બોર ફેઈલ થઇ રહ્યા છે. સરકારી અધિકારીઓએ આ મામલે સર્વે પણ કર્યું છે.હવે ગામમાં વાસમો દ્વારા પાઇપલાઇન હેઠળ પાણી આપવામાં આવશે. હાલ વીજ કંપનીની બાકી કામગીરી પૂર્ણ થવાનો ઇંતેજાર છેજે પૂર્ણ થયે નલ સે જલ યોજના દ્વારા પાણી તમામ લોકોને મળી રહે એવી વ્યવસ્થા થઈ રહી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દર વર્ષે ઉનાળાના અંતિમ તબક્કામાં અહીંની નદીમાં પાણી સુકાતા ખેડતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આ વખતે ડાઘની જગ્યાએ ચેકડેમો પણ આશીર્વાદ સાબિત થયા છે. જોકે ચીમનપાડા, પાટી ગામના નદી આસપાસના અમુક વિસ્તારમાં પાણીના તળ નીચે જતા લોકો પીવાના પાણી અને સિંચાઈના પાણીને લઈ મુશ્કેલી પડી રહી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">