Navsari: પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક, કાર્યકર્તાઓ અને સગા સંબંધીઓમાં ખુશીનો માહોલ

મંગુભાઈ પટેલ ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી તરીકે તેમજ 2014માં ગુજરાત વિધાન સભાના નાયબ સ્પીકર પદે પણ રહી ચૂક્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 4:58 PM

Navsari: નવસારીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ (Mangubhai Patel Ex MLA Navsari ) ની મધ્યપ્રદેશના રાજ્યપાલ (Governor, Madhya Pradesh) તરીકે નિમણૂક થતા નવસારી શહેરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક થતાં શહેરના કાર્યકર્તાઓ અને સગા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને મંગુભાઈ પટેલ પણ પોતાની નિમણૂક થતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. TV9 સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, ‘પોતાના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તરીકે લીધેલો અનુભવનો નિચોડ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે મધ્યપ્રદેશની જનતાને આપીશ.’

આપને જણાવી દઈએ કે મંગુભાઈ પટેલ ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી તરીકે તેમજ 2014માં ગુજરાત વિધાન સભાના નાયબ સ્પીકર પદે પણ રહી ચૂક્યા છે. મંગુભાઈ પટેલ નવસારીની ગણદેવી બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એક વખતના ગુજરાતનાં વન પ્રધાન રહી ચૂકેલા મંગુભાઈ પટેલ હવે મધ્ય પ્રદેશના રાજયપાલ તરીકે જોવા મળશે.

આ પણ વાંચો: Rajkot : ત્રીજી લહેર પહેલા તંત્ર એક્શનમાં, સિવિલ હોસ્પિટલની જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ સ્થિતિની સમિક્ષા કરી

આ પણ વાંચો : ખુશખબર: બે મહિના બાદ સુરતથી મહારાષ્ટ્રની એસટી બસ સેવા શરૂ, મુસાફરોને થશે રાહત

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">