નવસારી જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. જો સરકાર યોગ્ય વળતર નહીં આપે તો ખેડૂતો આંદોલન ઉગ્ર બનાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ બુલેટ ટ્રેન માટે 400 જેટલા ખેડૂતોની 500 એકર જમીન સંપાદન માટેની કામગીરી ચાલી રહી છે. જોકે વળતરના મુદ્દે કામગીરીમાં વિવાદ સર્જાયો છે, ત્યારે ખેડૂતોએ આજે બેઠક […]
Follow us on
નવસારી જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. જો સરકાર યોગ્ય વળતર નહીં આપે તો ખેડૂતો આંદોલન ઉગ્ર બનાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ બુલેટ ટ્રેન માટે 400 જેટલા ખેડૂતોની 500 એકર જમીન સંપાદન માટેની કામગીરી ચાલી રહી છે. જોકે વળતરના મુદ્દે કામગીરીમાં વિવાદ સર્જાયો છે, ત્યારે ખેડૂતોએ આજે બેઠક યોજીને યોગ્ય વળતરની માગ કરી. જો યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતો ન્યાય માટે કોઇ પણ માર્ગે જઇ શકે છે.