જાણો વડોદરા અને Narmada જિલ્લાને જોડતા પોઇચા બ્રિજને શા માટે બંધ કરાયો

વડોદરા અને Narmada જિલ્લાને જોડતા નર્મદા નદી ઉપરના પોઈચા બ્રિજને સમારકામ માટે આજથી જ બંધ કરી દેવાનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ પૂલ ૧ માસ માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 16, 2021 | 11:04 AM

વડોદરા અને Narmada જિલ્લાને જોડતા નર્મદા નદી ઉપરના પોઈચા બ્રિજને સમારકામ માટે આજથી જ બંધ કરી દેવાનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ પૂલ ૧ માસ માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. 7 નવેમ્બર 2020ના રોજ આવેલા ભૂકંપના કારણે પૂલના સેટલમેન્ટમાં નુકસાન થયું હતું. પૂલ સેટલમેન્ટનું સમારકામ કરવાનું હોવાથી 15 માર્ચથી 16 એપ્રિલ સુધી તમામ વાહનની અવર જવર માટે બ્રિજ બંધ રહેશે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વડોદરાથી રાજપીપલા જતા વાહનોએ હવે વડોદરા ડભોઇ તિલકવાડા ગરુડેશ્વર થઈને રાજપીપળા આવવું પડશે. બ્રિજના સમારકામના પગલે એક માસ સુધી વાહનચાલકોને ૨૦ થી ૩૦ કિ.મી.નો ફેરો વધુ થશે. પોઇચા બ્રિજના બદલે હવે વડોદરાથી રાજપીપળા જતાં વાહનોએ અવર-જવર માટે વડોદરા-ડભોઈ-તિલકવાડા-ગરૃડેશ્વર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

Follow Us:
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">