નર્મદા નદીના પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત,પાણીનાં પ્રવાહનાં કારણે રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો,રાજપીપળા જવા માટે વાયા ડભોઈથી 60 કિલોમીટર વધુ અંતર કાપવું પડશે

|

Sep 19, 2020 | 3:48 PM

નર્મદા નદીના પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જેને લઈને ગોરા ગામ પાસે નર્મદાના પાણી રોડ પર ફરી વળ્યા હતા. પાણીનાં પ્રવાહનાં કારણે રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો છે કેમકે ગઈકાલે રાત્રે ગરૂડેશ્વરના પુલના પાયામાં ધોવાણ થયું હતું અને પુલ બંધ કરાતા ગોરા તરફ ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. રસ્તા પર પાણી ફરી વળતા મોટી મુશ્કેલી […]

નર્મદા નદીના પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત,પાણીનાં પ્રવાહનાં કારણે રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો,રાજપીપળા જવા માટે વાયા ડભોઈથી 60 કિલોમીટર વધુ અંતર કાપવું પડશે
https://tv9gujarati.in/narmada-nadi-na-…re-kaapva-padshe/

Follow us on

નર્મદા નદીના પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જેને લઈને ગોરા ગામ પાસે નર્મદાના પાણી રોડ પર ફરી વળ્યા હતા. પાણીનાં પ્રવાહનાં કારણે રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો છે કેમકે ગઈકાલે રાત્રે ગરૂડેશ્વરના પુલના પાયામાં ધોવાણ થયું હતું અને પુલ બંધ કરાતા ગોરા તરફ ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. રસ્તા પર પાણી ફરી વળતા મોટી મુશ્કેલી સર્જાઈ છે અને હવે છોટાઉદેપુર તરફથી રાજપીપળા રોડ ટ્રાફિકથી પ્રભાવિત થયો છે. રાજપીપળા જવા માટે વાયા ડભોઈથી 60 કિલોમીટર વધુ અંતર કાપવું પડશે. પાણીનાં પ્રવાહનાં કારણે વાહનો ફસાવાની ઘટના પણ સામે આવી હતી.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:15 am, Mon, 31 August 20

Next Article