નર્મદા જિલ્લાનાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ટીમ પર હુમલો, જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ કર્યો હુમલો, સ્થાનિકોએ સરકારી વાહનના તોડયા કાચ

નર્મદા જિલ્લામાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ફોરેસ્ટ અને પોલીસની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ હુમલો કરીને સરકારી વાહનના કાચ તોડી નાખ્યા હતા જે બાદ એક્શનમાં આવેલી ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રિઝર્વ ફોરેસ્ટના […]

નર્મદા જિલ્લાનાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ટીમ પર હુમલો, જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ કર્યો હુમલો, સ્થાનિકોએ સરકારી વાહનના તોડયા કાચ
https://tv9gujarati.in/narmada-jilla-na…n-na-kaach-todya/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:09 PM

નર્મદા જિલ્લામાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ફોરેસ્ટ અને પોલીસની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ હુમલો કરીને સરકારી વાહનના કાચ તોડી નાખ્યા હતા જે બાદ એક્શનમાં આવેલી ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રિઝર્વ ફોરેસ્ટના અધિકારીઓ જંગલની જમીનમાં કપાસનું વાવેતર ઉખેડવા ગયા હતા તે સમયે 100 લોકોનું ટોળું વિરોધ કરવા આવ્યું હતું અને ત્યાર બાદ જંગલ વિભાગની ટીમ અને તેની સાતે રહેલી પોલીસ પર હુમલો કરી દીધો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">