નડિયાદમાં પોસ્ટ વિભાગે રેલવે મેલ સર્વિસ ઑફિસ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. નાગરિકોનું કહેવું છેકે રેલવે મેલ સર્વિસ અનેક નોકરીયાત અને સામાન્ય લોકો માટે વરદાનરૂપ છે. જેથી આ સર્વિસ બંધ ન કરવાની નાગરિકોની માગ છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, […]
Follow us on
નડિયાદમાં પોસ્ટ વિભાગે રેલવે મેલ સર્વિસ ઑફિસ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. નાગરિકોનું કહેવું છેકે રેલવે મેલ સર્વિસ અનેક નોકરીયાત અને સામાન્ય લોકો માટે વરદાનરૂપ છે. જેથી આ સર્વિસ બંધ ન કરવાની નાગરિકોની માગ છે.