રાજકોટમાં કોરોનાથી વધુ 17 દર્દીઓના મોત

|

Sep 28, 2020 | 1:40 PM

કોરોનાથી રાજકોટમાં મોતનો આંકડો ફરી વધ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે સતત મોત થઇ રહ્યા છે. જેથી રાજકોટવાસીઓમાં ચિંતા છવાઇ છે. રાજકોટમાં આજે વધુ 17 દર્દીના મોત થયા છે. પાછલા કેટલાક દિવસોથી જિલ્લા અને શહેરમાં મોતનો આંકડો વધી રહ્યો છે. જોકે, રવિવારે 9 દર્દીઓના મોત થયા હતા. જે થી જિલ્લા આરોગ્ય તંત્રને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, […]

રાજકોટમાં કોરોનાથી વધુ 17 દર્દીઓના મોત

Follow us on

કોરોનાથી રાજકોટમાં મોતનો આંકડો ફરી વધ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે સતત મોત થઇ રહ્યા છે. જેથી રાજકોટવાસીઓમાં ચિંતા છવાઇ છે. રાજકોટમાં આજે વધુ 17 દર્દીના મોત થયા છે. પાછલા કેટલાક દિવસોથી જિલ્લા અને શહેરમાં મોતનો આંકડો વધી રહ્યો છે. જોકે, રવિવારે 9 દર્દીઓના મોત થયા હતા. જે થી જિલ્લા આરોગ્ય તંત્રને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, આજે ફરી એકાએક મોતનો આંકડો વધતા હાહાકાર મચ્યો છે. હવે તો રાજકોટવાસીઓ કોરોનાનો જલ્દી ઉકેલ આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે મૃત્યુ પામેલા દર્દીઓનો સાચો આકડો ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોગ્રેસની વિરોધ રેલી, મોદી સરકાર વિરૂદ્ધ કર્યા વિવિધ સૂત્રોચ્ચાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article