ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 324 પોઝિટિવ કેસ તો 191 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા છે.  કોરોના સામેની લડાઈમાં  191 દર્દીએ જીત મેળવી છે અને તેઓ પોતાના ઘરે પહોંચ્યા છે.  જ્યારે 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 324 પોઝિટિવ કેસ તો 191 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:30 AM

રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા છે.  કોરોના સામેની લડાઈમાં  191 દર્દીએ જીત મેળવી છે અને તેઓ પોતાના ઘરે પહોંચ્યા છે.  જ્યારે 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વરસ્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

નવા પોઝિટિવ કેસની જિલ્લાવાર વિગત

jano aaje corona virus na nava ketla case gujarat ma nondhaya

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 324 કેસ રાજ્યમાં નોંધાયા છે.  જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં 265 કેસ, વડોદરામાં 13 કેસ, સુરતમાં 16 કેસ, ભાવનગરમાં 03 કેસ, આણંદમાં 02 કેસ, ગાંધીનગરમાં 04 કેસ, પાટણમાં 03 કેસ, પંચમહાલમાં 02 કેસ, બનાસકાંઠામાં 01 કેસ, છોટા ઉદેપુરમાં 04 કેસ, મહેસાણામાં 06 કેસ, પોરબંદરમાં 01 કેસ અને ગીર સોમનાથમાં નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 124709 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 9592 કેસનું પરિણામ કોરોના પોઝિટિવ આવ્યું છે. રાજ્યમાં આજના નવા 324 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 9592 થઈ ગઈ છે. જ્યારે 586 લોકોએ અત્યાર સુધીમાં કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં કુલ 3753 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે હાલ રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 5253 છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">