ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે. આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ…સરકારી કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાનો વધારો Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ […]
Follow us on
ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેને કારણે આગામી 2-3 દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે પૂર્ણાહૂતિ થશે. જો કે આ સમય દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ 141 ટકા વરસાદ નોંધાયો છે.