વલસાડ: સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં 1200 શ્રમિકો અટવાયા, તમામને તેમના હાલના સ્થળે પહોંચાડવા બસોની વ્યવસ્થા કરાઈ

|

May 21, 2020 | 2:42 PM

વલસાડમાં વતન જવા માગતા 1200 શ્રમિકો અટવાયા છે. કોઈ કારણસર ટ્રેન કેન્સલ થતાં શ્રમિકોને પાછા તેમના હાલના નિવાસસ્થાને મોકલવા પડ્યા છે. શ્રમિકોને વલસાડ રામ લાલા મંદિરના પ્રાંગણમાંથી બસો મારફતે રેલવે સ્ટેશન લઈ જવાના હતા, પરંતુ હવે તેમને બસો માફરતે તેમના હાલના સ્થળે મોકલવા પડ્યા છે. આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને […]

વલસાડ: સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં 1200 શ્રમિકો અટવાયા, તમામને તેમના હાલના સ્થળે પહોંચાડવા બસોની વ્યવસ્થા કરાઈ

Follow us on

વલસાડમાં વતન જવા માગતા 1200 શ્રમિકો અટવાયા છે. કોઈ કારણસર ટ્રેન કેન્સલ થતાં શ્રમિકોને પાછા તેમના હાલના નિવાસસ્થાને મોકલવા પડ્યા છે. શ્રમિકોને વલસાડ રામ લાલા મંદિરના પ્રાંગણમાંથી બસો મારફતે રેલવે સ્ટેશન લઈ જવાના હતા, પરંતુ હવે તેમને બસો માફરતે તેમના હાલના સ્થળે મોકલવા પડ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article