વલસાડમાં વતન જવા માગતા 1200 શ્રમિકો અટવાયા છે. કોઈ કારણસર ટ્રેન કેન્સલ થતાં શ્રમિકોને પાછા તેમના હાલના નિવાસસ્થાને મોકલવા પડ્યા છે. શ્રમિકોને વલસાડ રામ લાલા મંદિરના પ્રાંગણમાંથી બસો મારફતે રેલવે સ્ટેશન લઈ જવાના હતા, પરંતુ હવે તેમને બસો માફરતે તેમના હાલના સ્થળે મોકલવા પડ્યા છે. આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને […]
Follow us on
વલસાડમાં વતન જવા માગતા 1200 શ્રમિકો અટવાયા છે. કોઈ કારણસર ટ્રેન કેન્સલ થતાં શ્રમિકોને પાછા તેમના હાલના નિવાસસ્થાને મોકલવા પડ્યા છે. શ્રમિકોને વલસાડ રામ લાલા મંદિરના પ્રાંગણમાંથી બસો મારફતે રેલવે સ્ટેશન લઈ જવાના હતા, પરંતુ હવે તેમને બસો માફરતે તેમના હાલના સ્થળે મોકલવા પડ્યા છે.