ભાજપની જ લોબી દ્વારા કૃષિ વિધેયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કૃષિ વિધેયકના વિરોધમાં વિસનગર અને મહેસાણા માર્કેટયાર્ડે બંધનું એલાન કર્યું છે. ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ એસોસિયેશને દેશના 250 ખેડૂત સંગઠનોએ આપેલા બંધને સમર્થન આપ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં માર્કેટયાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે. આ પાણ વાંચોઃઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની […]
Follow us on
ભાજપની જ લોબી દ્વારા કૃષિ વિધેયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કૃષિ વિધેયકના વિરોધમાં વિસનગર અને મહેસાણા માર્કેટયાર્ડે બંધનું એલાન કર્યું છે. ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ એસોસિયેશને દેશના 250 ખેડૂત સંગઠનોએ આપેલા બંધને સમર્થન આપ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં માર્કેટયાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે.