કૃષિ વિધેયકના વિરોધમાં ઉતર ગુજરાતના માર્કેટયાર્ડો 25મીએ રહેશે બંધ

|

Sep 24, 2020 | 3:53 PM

ભાજપની જ લોબી દ્વારા કૃષિ વિધેયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કૃષિ વિધેયકના વિરોધમાં વિસનગર અને મહેસાણા માર્કેટયાર્ડે બંધનું એલાન કર્યું છે. ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ એસોસિયેશને દેશના 250 ખેડૂત સંગઠનોએ આપેલા બંધને સમર્થન આપ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં માર્કેટયાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે. આ પાણ વાંચોઃઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની […]

કૃષિ વિધેયકના વિરોધમાં ઉતર ગુજરાતના માર્કેટયાર્ડો 25મીએ રહેશે બંધ

Follow us on

ભાજપની જ લોબી દ્વારા કૃષિ વિધેયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કૃષિ વિધેયકના વિરોધમાં વિસનગર અને મહેસાણા માર્કેટયાર્ડે બંધનું એલાન કર્યું છે. ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ એસોસિયેશને દેશના 250 ખેડૂત સંગઠનોએ આપેલા બંધને સમર્થન આપ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં માર્કેટયાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે.

આ પાણ વાંચોઃઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની તપાસ કરાવો તો નવા નામ આવશે સામે

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article