ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં રુ.150નો કરાયો વધારો

આચાર સંહિતા (Code of Conduct) લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં રુ.150નો કરાયો વધારો
રાજ્ય સરકારની મોટી જાહેરાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 10:38 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતા જ આજે આચારસંહિતા પણ લાગુ થઇ જશે. ત્યારે આચાર સંહિતા લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં બદલે હવે રુ. 450 મળશે. તો GRD જવાનોને પ્રતિદિન રૂપિયા 200નાં બદલે 300 રુપિયા મળશે. આ વધારો નવેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ બપોરે 12 કલાકે જાહેર થવાની છે. જે પછી ગુજરાતમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઇ જશે અને સરકાર દ્વારા કોઇ જાહેરાત કરી શકાશે નહીં. ત્યારે ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડી જવાનોને મનાવવા રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં 150 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં બદલે હવે રુ. 450 મળશે. તો GRD જવાનોને પ્રતિદિન રૂપિયા 200નાં બદલે 300 રુપિયા મળશે. આ વધારો નવેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે હોમગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ત્યારે આ સમારોહમાં હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનો ઘણા સમયથી તેમના ભથ્થામાં વધારાની માગણી કરી રહ્યા હતા. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા તેમને રીઝવવા માટે આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">